Get Mystery Box with random crypto!

*જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના* ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ મા | સરકારી માહિતી Sarkari Mahiti By Sip

*જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના*
ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના
ધો.૯-૧૦ ના વાર્ષિક ૨૦૦૦૦ અને
ધો.૧૧-૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦
*ધોરણ 9 થી 12 મા મળશે કુલ 90000 સ્કોલરશીપ*
https://sarkarigujarat.in/gyan-sadhana-scholarship-yojana-gujarat/

તમામ વાલીઓને શેર કરવા વિનંતી.